અમદાવાદ શહેરના વટવાના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે તારીખ 30 /8/ 25 થી તારીખ 3 /9/ 25 સુધી સતત 24 કલાક મેડિકલ કેમ્પ ભોજન પ્રસાદ નો સેવા કેમ્પ રોકડિયા હનુમાન મંદિર વક્તાપુર હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે