તા.૨૯-૧૦-૨૦૨૫ બુધવારે ગોપાષ્ટમી અને જલારામ જયંતિના શુભ દિને બપોર બાદ ૩-૦૦થી ૬-૦૦ દરમ્યાન નૂતન વર્ષના શુભારંંભે ગાયત્રી પરિવારના પરિજનોનેએ ગેટ ટુ ગેધરના શુભ કામનાના કાર્યક્રમ અંતર્ગત ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞનું આયોજન મિષ્ઠાન પ્રસાદ સાથે દક્ષાબેન ગીરીશભાઈ પટેલ, ૩,ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સોસાયટી,ભાવસાર હોસ્ટેલ પાસે,નવાવાડજ ખાતે રાખેલ હતું જેમાં શ્રી પ્રવીણભાઈ પટેલે સંગીત વૃંદ સાથે ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્યના મંત્રોચ્ચાર-ભજન-ગીત સંગીત યજ્ઞ કાર્યભાર સંભાળ્યો હતો સૌએ સમૂહમાં વિશ્વ કલ્યાણાર્થે આહુતિઓ સમર્પિત કરી હતી